Sagbara princely state history
રાજ્ય ચિહ્ન
રાજધાની સાગબારા
સ્થાપના 1085
ગામોની સંખ્યા 114
વંશ ચૌહાન વંશ
સ્થાપક હિરોસિંહજી ચૌહાન
છેલ્લા રાજવી કરનસિંહજી વસાવા
ભારત સંઘ જોડે સંબંધ 1948
આજ નો ભાગ સાગબારા તાલુકા, ડેડિયાપાડા તાલુકો સોનગઢ તાલુકાના નો અમુક ભાગ, ખાપર મહારાષ્ટ્ર
સાગબારા રાજ્ય બ્રિટિશ રાજ ના સમયે ભારતની એક રિયાસત હતી. સાગબારા રાજ્ય પર ચૌહાન રાજપૂત વંશ નુ શાસન 1085 થી 1948 સુધી હતુ. અને ત્યાર પછી ભારત સંઘ મા જોડી દેવા મા આવ્યુ હતુ.
ચૌહાન વંશ નો ઈતિહાસ જોતા માહિતી મળે છે કે ચૌહાનો પહેલા રાષ્ટ્રકૂટો ના સામંતો હતા. પછી સમય જતા રાષ્ટ્રકૂટો ની પડતી આવી અને આ તક નો લાભ લઈ ને વાસુદેવ ચૌહાને સાંભર ઝીલ નજીક પોતાની રાજધાની શાકંમ્ભરી સ્થાપી. સમય જતા શાકંમ્ભરી ની ગાદી એ વકતાપિરાજ થયા, તેણે રાજ્યની સીમા વધારી હતી. વકતાપિરાજ નો પુત્ર પરામરરાજા રાજા થયા. 1040 માં પરમાર રાજા ભોજે ચૌહાન નો ની રાજધાની શાકંમ્ભરી પર આક્રમણ કયુઁ , જેમા ચૌહાન ની હાર થઈ. ત્યારે સેનાપતિ હિરોજી ચૌહાન પોતાના ભાઈ વિકાજી ચૌહાન અને કેટલાક સૈન્ય જોડે જંગલ મા આવી ગયા. અને સમય જતા સાતપૂડા ના જંગલ મા આવ્યા, જયાં સાગ ના પુષ્કળ ઝાડો હતા. અહી તાપી નદી ના કિનારે 1085 માં હિરોજી ચૌહાને પોતાની રાજધાની સ્થાપી, અને આ વિસ્તારમાં સાગ ના પુષ્કળ ઝાડ હોવાથી રાજધાની નુ નામ સાગબારા રાખ્યુ હતુ. જયારે વિકાજી ચૌહાન આગળ વધી ને હાલ ના મહારાષ્ટ્ર ની સાતપૂડા ની પહાડીઓ મા 1206 મા પોતાની અલગ રાજધાની બનાવી હતી. અને રાજધાની નુ નામ કાઠી રાખ્યુ હતુ. કાઠી ના રાજવી ઓ દુગઁમ પહાડીઓ પર યુદ્ધો કરતા તેથી તેમને પહાડ ના વીર તરીકે ઓળખાતા હતા. સમય જતા પહાડ ના વીર શબ્દ અપભ્રંશ થઈ ને પાડવી થઈ ગયો. આ રીતે કાઠી ના રાજવીઓ પોતાના નામ જોડે પાડવી ટાઇટલ લખાવતા હતા.
સાગબારા રિયાસત એક રાજપૂત રિયાસત હતી.
સાગબારા રાજ્ય માં 92 ગામ અને 22 દુમલા ગામ આવેલા હતા. સાગબારા સૂયઁવંશી ચૌહાન રાજાઓ ની રાજધાની નુ શહેર હતુ. જેમા અનેક પ્રતાપી રાજાઓ થયા. જેમની વીરતા દૂર દૂર સુધી ફેલાઈ હતી.જેમની વીરતા થી ગાયકવાડ અને અંગ્રેજો પ્રભાવિત થયા હતા. સાગબારા રિયાસત ની સ્થાપના ઈ.સ. 1085 મા હિરોસિંહજી ચૌહાન એ તાપી નદી ના કિનારે (હાલમાં કુયાલા ગામે) કરી હતી. જે પાછળથી હજરત ચાંદશાહવલી બાબા ના આદેશ થી રાજધાની સાતપૂડા પવઁતશ્રેણી શી તળેટી માં (જૂના સાગબારા )ખસેડી હતી. માં પાંડોરી (દેવમોગરા) સાગબારા રિયાસત ના રાજવી પરિવારના કુળદેવી છે. નહી કે આદિવાસી કુળદેવી. માહાશિવરાત્રિ ના બીજા દિવસે સાગબારા રિયાસત ના સમસ્ત રાજવી પરિવારની હાજરી માં સાગબારા રિયાસત ના રાજમાન રાજા શ્રી દ્વારા પરંપરાગત રીતે કુળદેવી માં પાંડોરી ની પૂજા કરવા મા આવે છે.અને સાંજે 4 વાગ્યે સાગબારા રાજવી પરિવાર ની હાજરી માં માતાજી ને સ્નાન કરાવવા લઇ જવા માં આવે છે.
ભગવાન શિવજી અને હજરત ચાંદશાહવલી બાબા સાગબારા રિયાસત ના રાજવી પરિવારના કુળદેવતા છે.
સાગબારા રિયાસત ના સૂયઁવંશી ચૌહાન રાજાઓની વંશાવલી:
1. રાજમાન રાજા શ્રી હિરોસિંહજી ચૌહાન
2. રાજમાન રાજા શ્રી ધનાસિંહજી ચૌહાન
3. રાજમાન રાજા શ્રી શંભાસિંહજી ચૌહાન
4. રાજમાન રાજા શ્રી લખ્ખાસિંહજી ચૌહાન
5. રાજમાન રાજા શ્રી લિંબાસિંહજી ચૌહાન
6. રાજમાન રાજા શ્રી ચંદાસિંહજી ચૌહાન
7. રાજમાન રાજા શ્રી ઉમ્મેદસિંહજી વસાવા
ઉમ્મેદસિંહજી વસાવા એ રાજા શ્રી ચંદાસિંહજી ચૌહાન ના મોટા સુપુત્ર હતા. તે બહુ બહાદુર હતા.તેમણે પોતાના શાસન દરમિયાન રાજ્ય ની સીમા વધારી હતી. તેમણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ખાનદેશ માંથી લોકો ને બોલાવી ને રહેવા માટે ઘર, ખેતી માટે જમીન વગેરે આપી હતી. અને સાગબારા સ્ટેટ ના ગામો ની સંખ્યા વધારી 114 કરી હતી. તેથી તે વસાવનાર વસાવા કહેવાયા હતા. જ્યારે જે લોકો ગામો મા વસ્યા તે વસનાર વસાવા કહેવાયા હતા. વસાવા ફક્ત ઉપાધી હતી. જે સાગબારા ના રાજવી એ ધારણ કરી હતી. તેથી તે સાગબારા ના વસાવા રાજવી તરીકે ખ્યાતિ પામ્યા હતા. અને તેમના વંશજો પણ ચૌહાન ના બદલે વસાવા ઉપાધિ ધારણ કરી હતી.
સાગબારા ના રાજવીઓ ઠાકુર ટાઇટલ લખાવતા હતા.
8. રાજમાન રાજા શ્રી કુંવરસિંહજી વસાવા
9. રાજમાન રાજા શ્રી ડુંગરસિંહજી વસાવા
10. રાજમાન રાજા શ્રી દામજીસિંહજી વસાવા
11. રાજમાન રાજા શ્રી ફતેહસિંહજી વસાવા
( સાગબારા ટાઈગર )
12. રાજમાન રાજા શ્રી કરનસિંહજી વસાવા
13. માહારાજા કુમાર ચંદ્રસિંહજી વસાવા
સાગબારા ના આ પ્રતાપી રાજાઓ એ સાગબારા રિયાસત ને હંમેશા સ્વતંત્ર રાખ્યુ હતું. સાગબારા ના રાજવીઓ પોતાનો ક્ષત્રિય ધમઁ નિભાવવા નુ કયારે પણ ચૂકતા ન હતા. સાગબારા ના રાજાઓ ડગલે ને પગલે રાજપીપળા રિયાસત ની મદદ કરતા હતા. અને પોતાના તીરંદાજી સૈન્ય ને રાજપીપળા ની મદદ કરવા હંમેશા તૈયાર રાખતા હતા. એક વખતે વડોદરા રિયાસત ના રાજા ગાયકવાડે રાજપીપળા પર આક્રમણ કયુઁ, રાજપીપળા ના રાજા એ સાગબારા રિયાસત ના રાજા પાસે મદદ માંગી.ત્યારે સાગબારા રિયાસત ના રાજવી રાજમાન રાજા શ્રી ઉમ્મેદ સિંહજી વસાવા હતા.સાગબારા ના રાજા ને મદદ માટે નો પત્ર મળતા તરત જ રાજપીપળા ની મદદ કરવા પોતાનુ તીરંદાજી સૈન્ય લઈ રાજપીપળા પહોચી ગયા, અને યુદ્ધ મા અદમ્ય સાહસ બતાવી વડોદરા ના રાજવી ગાયકવાડ ને હાર આપી હતી. સાગબારા ના રાજા ને રાજપીપળા ના રાજદરબાર મા રાજપીપળા ના રાજા જેટલુ જ સન્માન પ્રાપ્ત હતુ. સાગબારા રાજવી દામજી સિંહજી ખૂબ જ પ્રતાપી રાજા હતા.તેઓ પ્રજા પ્રિય શાસક હતા. તેથી વાલીયા તાલુકા ના ગામો માં આજે પણ દામજી સિંહજી ના નામ ના હાલરડા, લગ્ન ગીતો ગાવામા આવે છે. તેમણે ડભોઈ અને વાજપુર(સોનગઢ) નો કિલ્લો ગાયકવાડ પાસે થી જીતી લીધો હતો. અને ગાયકવાડ ને ખંડણી આપવા મજબૂર કયાઁ હતા. જે વાજપુર કિલ્લો આજે તાપી નદી મા ડૂબી ગયો છે. જે 100 વષઁ થી વધુ સમય થયો હોવા છતા જેમ ને તેમ ઊભો છે.
એક વખતે વડોદરા રિયાસત રાજા ગાયકવાડે સાગબારા રિયાસત ના રાજા કુંવર સિંહજી વસાવા સોનગઢ ના કિલ્લા મા કપટ કરી ને કૈદ કરવા મા આવ્યા હતા. ત્યારે સાગબારા રિયાસત ના રાજા કુંવર સિંહજી વસાવા સોનગઢ ના કિલ્લા પર થી ઘોડી કુદાવી કૈદ માથી આઝાદ થયા હતા. પણ આગળ જતા આભાસ થયો કે મેં એક ક્ષત્રિય છુ. વીર છુ. તો મારાથી કઈ રીતે પીઠ બતાવાય,તેથી તે કિલ્લા મા પાછા ગયા, આવી વીરતા જોઈ વડોદરા ના રાજા ગાયકવાડ પણ આશ્ર્ચઁચકિત થયા હતા.
સાગબારા રિયાસત નો ઈતિહાસ ન લખાતા 10 મી સદી ના આ શહેર વિશે લોકો ને કઈ ખબર નથી. સાગબારા ના પ્રતાપી રાજવીઓ વિશે કોઈ ને માહિતી નથી.
સાગબારા ના રાજવી પરિવાર આજે " બાપજી " ના નામે ઓળખવા મા આવે છે.
રાજમાન રાજા શ્રી કરન સિંહજી વસાવા ના સમયે 10/06/1948 સે સાગબારા રિયાસત નુ ભારત સંઘ મા જોડાણ થયુ હતુ.
આધુનિક સાગબારા ની સ્થાપના રાજમાન રાજા શ્રી ફતેહ સિંહજી વસાવા એ કરી હતી.
જય માતાજી
ઝંડા
રાજધાની સાગબારા
સ્થાપના 1085
ગામોની સંખ્યા 114
વંશ ચૌહાન વંશ
સ્થાપક હિરોસિંહજી ચૌહાન
છેલ્લા રાજવી કરનસિંહજી વસાવા
ભારત સંઘ જોડે સંબંધ 1948
આજ નો ભાગ સાગબારા તાલુકા, ડેડિયાપાડા તાલુકો સોનગઢ તાલુકાના નો અમુક ભાગ, ખાપર મહારાષ્ટ્ર
સાગબારા રાજ્ય બ્રિટિશ રાજ ના સમયે ભારતની એક રિયાસત હતી. સાગબારા રાજ્ય પર ચૌહાન રાજપૂત વંશ નુ શાસન 1085 થી 1948 સુધી હતુ. અને ત્યાર પછી ભારત સંઘ મા જોડી દેવા મા આવ્યુ હતુ.
ચૌહાન વંશ નો ઈતિહાસ જોતા માહિતી મળે છે કે ચૌહાનો પહેલા રાષ્ટ્રકૂટો ના સામંતો હતા. પછી સમય જતા રાષ્ટ્રકૂટો ની પડતી આવી અને આ તક નો લાભ લઈ ને વાસુદેવ ચૌહાને સાંભર ઝીલ નજીક પોતાની રાજધાની શાકંમ્ભરી સ્થાપી. સમય જતા શાકંમ્ભરી ની ગાદી એ વકતાપિરાજ થયા, તેણે રાજ્યની સીમા વધારી હતી. વકતાપિરાજ નો પુત્ર પરામરરાજા રાજા થયા. 1040 માં પરમાર રાજા ભોજે ચૌહાન નો ની રાજધાની શાકંમ્ભરી પર આક્રમણ કયુઁ , જેમા ચૌહાન ની હાર થઈ. ત્યારે સેનાપતિ હિરોજી ચૌહાન પોતાના ભાઈ વિકાજી ચૌહાન અને કેટલાક સૈન્ય જોડે જંગલ મા આવી ગયા. અને સમય જતા સાતપૂડા ના જંગલ મા આવ્યા, જયાં સાગ ના પુષ્કળ ઝાડો હતા. અહી તાપી નદી ના કિનારે 1085 માં હિરોજી ચૌહાને પોતાની રાજધાની સ્થાપી, અને આ વિસ્તારમાં સાગ ના પુષ્કળ ઝાડ હોવાથી રાજધાની નુ નામ સાગબારા રાખ્યુ હતુ. જયારે વિકાજી ચૌહાન આગળ વધી ને હાલ ના મહારાષ્ટ્ર ની સાતપૂડા ની પહાડીઓ મા 1206 મા પોતાની અલગ રાજધાની બનાવી હતી. અને રાજધાની નુ નામ કાઠી રાખ્યુ હતુ. કાઠી ના રાજવી ઓ દુગઁમ પહાડીઓ પર યુદ્ધો કરતા તેથી તેમને પહાડ ના વીર તરીકે ઓળખાતા હતા. સમય જતા પહાડ ના વીર શબ્દ અપભ્રંશ થઈ ને પાડવી થઈ ગયો. આ રીતે કાઠી ના રાજવીઓ પોતાના નામ જોડે પાડવી ટાઇટલ લખાવતા હતા.
સાગબારા રિયાસત એક રાજપૂત રિયાસત હતી.
સાગબારા રાજ્ય માં 92 ગામ અને 22 દુમલા ગામ આવેલા હતા. સાગબારા સૂયઁવંશી ચૌહાન રાજાઓ ની રાજધાની નુ શહેર હતુ. જેમા અનેક પ્રતાપી રાજાઓ થયા. જેમની વીરતા દૂર દૂર સુધી ફેલાઈ હતી.જેમની વીરતા થી ગાયકવાડ અને અંગ્રેજો પ્રભાવિત થયા હતા. સાગબારા રિયાસત ની સ્થાપના ઈ.સ. 1085 મા હિરોસિંહજી ચૌહાન એ તાપી નદી ના કિનારે (હાલમાં કુયાલા ગામે) કરી હતી. જે પાછળથી હજરત ચાંદશાહવલી બાબા ના આદેશ થી રાજધાની સાતપૂડા પવઁતશ્રેણી શી તળેટી માં (જૂના સાગબારા )ખસેડી હતી. માં પાંડોરી (દેવમોગરા) સાગબારા રિયાસત ના રાજવી પરિવારના કુળદેવી છે. નહી કે આદિવાસી કુળદેવી. માહાશિવરાત્રિ ના બીજા દિવસે સાગબારા રિયાસત ના સમસ્ત રાજવી પરિવારની હાજરી માં સાગબારા રિયાસત ના રાજમાન રાજા શ્રી દ્વારા પરંપરાગત રીતે કુળદેવી માં પાંડોરી ની પૂજા કરવા મા આવે છે.અને સાંજે 4 વાગ્યે સાગબારા રાજવી પરિવાર ની હાજરી માં માતાજી ને સ્નાન કરાવવા લઇ જવા માં આવે છે.
ભગવાન શિવજી અને હજરત ચાંદશાહવલી બાબા સાગબારા રિયાસત ના રાજવી પરિવારના કુળદેવતા છે.
સાગબારા રિયાસત ના સૂયઁવંશી ચૌહાન રાજાઓની વંશાવલી:
1. રાજમાન રાજા શ્રી હિરોસિંહજી ચૌહાન
2. રાજમાન રાજા શ્રી ધનાસિંહજી ચૌહાન
3. રાજમાન રાજા શ્રી શંભાસિંહજી ચૌહાન
4. રાજમાન રાજા શ્રી લખ્ખાસિંહજી ચૌહાન
5. રાજમાન રાજા શ્રી લિંબાસિંહજી ચૌહાન
6. રાજમાન રાજા શ્રી ચંદાસિંહજી ચૌહાન
7. રાજમાન રાજા શ્રી ઉમ્મેદસિંહજી વસાવા
ઉમ્મેદસિંહજી વસાવા એ રાજા શ્રી ચંદાસિંહજી ચૌહાન ના મોટા સુપુત્ર હતા. તે બહુ બહાદુર હતા.તેમણે પોતાના શાસન દરમિયાન રાજ્ય ની સીમા વધારી હતી. તેમણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ખાનદેશ માંથી લોકો ને બોલાવી ને રહેવા માટે ઘર, ખેતી માટે જમીન વગેરે આપી હતી. અને સાગબારા સ્ટેટ ના ગામો ની સંખ્યા વધારી 114 કરી હતી. તેથી તે વસાવનાર વસાવા કહેવાયા હતા. જ્યારે જે લોકો ગામો મા વસ્યા તે વસનાર વસાવા કહેવાયા હતા. વસાવા ફક્ત ઉપાધી હતી. જે સાગબારા ના રાજવી એ ધારણ કરી હતી. તેથી તે સાગબારા ના વસાવા રાજવી તરીકે ખ્યાતિ પામ્યા હતા. અને તેમના વંશજો પણ ચૌહાન ના બદલે વસાવા ઉપાધિ ધારણ કરી હતી.
સાગબારા ના રાજવીઓ ઠાકુર ટાઇટલ લખાવતા હતા.
8. રાજમાન રાજા શ્રી કુંવરસિંહજી વસાવા
9. રાજમાન રાજા શ્રી ડુંગરસિંહજી વસાવા
10. રાજમાન રાજા શ્રી દામજીસિંહજી વસાવા
11. રાજમાન રાજા શ્રી ફતેહસિંહજી વસાવા
( સાગબારા ટાઈગર )
12. રાજમાન રાજા શ્રી કરનસિંહજી વસાવા
સાગબારા ના આ પ્રતાપી રાજાઓ એ સાગબારા રિયાસત ને હંમેશા સ્વતંત્ર રાખ્યુ હતું. સાગબારા ના રાજવીઓ પોતાનો ક્ષત્રિય ધમઁ નિભાવવા નુ કયારે પણ ચૂકતા ન હતા. સાગબારા ના રાજાઓ ડગલે ને પગલે રાજપીપળા રિયાસત ની મદદ કરતા હતા. અને પોતાના તીરંદાજી સૈન્ય ને રાજપીપળા ની મદદ કરવા હંમેશા તૈયાર રાખતા હતા. એક વખતે વડોદરા રિયાસત ના રાજા ગાયકવાડે રાજપીપળા પર આક્રમણ કયુઁ, રાજપીપળા ના રાજા એ સાગબારા રિયાસત ના રાજા પાસે મદદ માંગી.ત્યારે સાગબારા રિયાસત ના રાજવી રાજમાન રાજા શ્રી ઉમ્મેદ સિંહજી વસાવા હતા.સાગબારા ના રાજા ને મદદ માટે નો પત્ર મળતા તરત જ રાજપીપળા ની મદદ કરવા પોતાનુ તીરંદાજી સૈન્ય લઈ રાજપીપળા પહોચી ગયા, અને યુદ્ધ મા અદમ્ય સાહસ બતાવી વડોદરા ના રાજવી ગાયકવાડ ને હાર આપી હતી. સાગબારા ના રાજા ને રાજપીપળા ના રાજદરબાર મા રાજપીપળા ના રાજા જેટલુ જ સન્માન પ્રાપ્ત હતુ. સાગબારા રાજવી દામજી સિંહજી ખૂબ જ પ્રતાપી રાજા હતા.તેઓ પ્રજા પ્રિય શાસક હતા. તેથી વાલીયા તાલુકા ના ગામો માં આજે પણ દામજી સિંહજી ના નામ ના હાલરડા, લગ્ન ગીતો ગાવામા આવે છે. તેમણે ડભોઈ અને વાજપુર(સોનગઢ) નો કિલ્લો ગાયકવાડ પાસે થી જીતી લીધો હતો. અને ગાયકવાડ ને ખંડણી આપવા મજબૂર કયાઁ હતા. જે વાજપુર કિલ્લો આજે તાપી નદી મા ડૂબી ગયો છે. જે 100 વષઁ થી વધુ સમય થયો હોવા છતા જેમ ને તેમ ઊભો છે.
એક વખતે વડોદરા રિયાસત રાજા ગાયકવાડે સાગબારા રિયાસત ના રાજા કુંવર સિંહજી વસાવા સોનગઢ ના કિલ્લા મા કપટ કરી ને કૈદ કરવા મા આવ્યા હતા. ત્યારે સાગબારા રિયાસત ના રાજા કુંવર સિંહજી વસાવા સોનગઢ ના કિલ્લા પર થી ઘોડી કુદાવી કૈદ માથી આઝાદ થયા હતા. પણ આગળ જતા આભાસ થયો કે મેં એક ક્ષત્રિય છુ. વીર છુ. તો મારાથી કઈ રીતે પીઠ બતાવાય,તેથી તે કિલ્લા મા પાછા ગયા, આવી વીરતા જોઈ વડોદરા ના રાજા ગાયકવાડ પણ આશ્ર્ચઁચકિત થયા હતા.
સાગબારા રિયાસત નો ઈતિહાસ ન લખાતા 10 મી સદી ના આ શહેર વિશે લોકો ને કઈ ખબર નથી. સાગબારા ના પ્રતાપી રાજવીઓ વિશે કોઈ ને માહિતી નથી.
સાગબારા ના રાજવી પરિવાર આજે " બાપજી " ના નામે ઓળખવા મા આવે છે.
રાજમાન રાજા શ્રી કરન સિંહજી વસાવા ના સમયે 10/06/1948 સે સાગબારા રિયાસત નુ ભારત સંઘ મા જોડાણ થયુ હતુ.
આધુનિક સાગબારા ની સ્થાપના રાજમાન રાજા શ્રી ફતેહ સિંહજી વસાવા એ કરી હતી.
જય માતાજી
इस टिप्पणी को लेखक द्वारा हटा दिया गया है.
जवाब देंहटाएंइस टिप्पणी को लेखक द्वारा हटा दिया गया है.
हटाएंસાગબારા ના ઇતિહાસ વિશેની કોઈ બુક ખરી કે....
जवाब देंहटाएंadivasi ni kuldevi che zuttha ..su lakhe che???tu call kar Mane 8141667600 Bhimsingh pujari . No moti daughter no chokro
जवाब देंहटाएंસાગબારા રિયાસત ના રાજવી પરિવારના કુળદેવી છે. નહી કે આદિવાસી કુળદેવી. Su lakhe che tu!? delete kar history
जवाब देंहटाएंતમે કહો છો કે 10મી સદી માં સાગબારા રિયાસતનો ઇતિહાસ કોયે લખ્યો ન હોવાથી કોઈ ને એના વિશે માહિતી નથી , તો તમે કંઈ સદી ન માનવી છો? અને તમારા પાસે આ માહિતી ક્યાં થી આવી?
जवाब देंहटाएंતમારી પાસે આ માહિતી નો પ્રમાણિત સ્ત્રોત કયો છે?
Can you explain me in details?
I know about it in details please explain me
जवाब देंहटाएं